જેતપુર વીઠ્ઠલભાઈ રાદડીયાના જન્મદિવસ નીમીતે નવાગઢ ને  11000 પુસ્તકો ની લાઈબ્રેરી ની ભેટ આપતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા

જેતપુર વીઠ્ઠલભાઈ રાદડીયાના જન્મદિવસ નીમીતે નવાગઢ ને�
11000 પુસ્તકો ની લાઈબ્રેરી ની ભેટ આપતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા

જેતપુરમાં આજે જયેશભાઇ રાદડીયા ફેન ક્લબ દ્વારા નવાગઢ ખાતે પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ ના જન્મ જયંતી ની ઉજવણી નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ

જેતપુર તાલુકાના નવાગઢ ગામ માં રામજી મંદિર પાસે જયેશભાઇ રાદડિયા ફેન ક્લબ અને પટેલ સમાજ દ્વારા
સૌરાષ્ટ્ર ના લડાયક અને કદાવર ખેડૂત નેતા ગરીબોના બેલી અને તમામ સમાજોને સાથે લઈને ચાલનારા પૂર્વ સાંસદ યુગ પુરુષ શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયા સાહેબ ના જન્મદિન નિમિત્તે
8 નવેમ્બર ના રોજ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
તેમા જયેશભાઇ રાદડિયા દ્વારા દિપ પ્રગટાવી ને રકતદાન કેમ્પ ખુલો મુકવામાં આવ્યો હતો.તેમજ �જયેશભાઇ રાદડિયા તરફથી નવાગઢ ની જનતા માટે 11000 પુસ્તકાલય ની લાયબ્રેરી ની ભેટ આપવામાં આવી આ કેમ્પમાં ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..